કામ કરો, અહંકારી ન બનો’: RSS ચીફ મોહન ભાગવત

ભારત હેડલાઈન, તા.૧૧ RSS ચીફ મોહન ભાગવતે સોમવારે એટલે કે, ૧૦ જૂને નાગપુરમાં સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપનમાં હાજરી આપી હતી. અહીં ભાગવતે ચૂંટણી, રાજકારણ અને રાજકીય પક્ષોના વલણ વિશે વાત કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, જે પ્રતિષ્ઠાને અનુસરીને કામ કરે છે, અભિમાની છે, પણ ભોગવિલાસ નથી કરતો, અહંકાર નથી કરતો, તેને જ સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર છે. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન, અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જૂઠાણા પર આધારિત ન હોવી જોઈએ. ભાગવતે મણિપુરની સ્થિતિ પર કહ્યું કે, મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી રાજ્યમાં શાંતિ હતી, પરંતુ અચાનક ત્યાં ગનકલ્ચર વધી ગયું. આ સમસ્યાનો પ્રાથમિકતાના આધારે ઉકેલ આવે તે જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સંસદમાં બે પક્ષો કેમ છે? જેથી કરીને કોઈપણ મુદ્દાના બંને પક્ષોને સંબોધિત કરી શકાય. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે દરેક

ચૂંટણીમાં હરીફાઈ જરૂરી, પરંતુ તે જૂઠ આધારિત ન હોવી જોઈએઃ સંસદમાં વિપક્ષને તમારો વિરોધી ની બે બાજુઓ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE