અખાત્રીજ 147 રથયાત્રા અમદાવાદ – 147th Ahmedabad jagannath rath yatra akhatrij – News18 ગુજરાતી

01

News18 Gujarati

અમદાવાદ: ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ત્રીજના દિવસે અખાત્રીજના પવિત્ર રથની પૂજા કરવામાં આવી. ત્રણેય રથ ભગવાન જગન્નાથનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિશેષ શણગાર કરવામાં આવ્યો. ફૂલોથી રથને શણગાર કરવામાં આવ્યો છે

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE