PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: જાણો જામનગર, સોમનાથ અને વડોદરાના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. જામનગરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના શરણે જશે અને વડોદરામાં મહત્વના પ્રકલ્પનું લોકાર્પણ કરશે. પીએમના આગમનને પગલે જામનગર, સોમનાથ અને વડોદરામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઉત્સાહનો માહોલ છે. 10 મે: જામનગરમાં ભવ્ય આગમન અને લોક-અભિવાદન વડાપ્રધાનના પ્રવાસનો પ્રારંભ આજે … Continue reading PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: જાણો જામનગર, સોમનાથ અને વડોદરાના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed