AAPને મોટો ઝટકો: રાજ્યસભાના 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને સભાપતિની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે.પાર્ટીના સાત સાંસદોના ભારતીય જનતા પાર્ટી (BJP) માં વિલીનીકરણને રાજ્યસભાના સભાપતિએ સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ અંગેનું જાહેરનામું (નોટિફિકેશન) પણ બહાર પાડવામાં આવ્યું છે. જે કેજરીવાલ માટે મોટો આંચકો માનવામાં આવે છે. રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ કેટલું થયું? આમ આદમી પાર્ટીના 7 … Continue reading AAPને મોટો ઝટકો: રાજ્યસભાના 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને સભાપતિની મંજૂરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed