દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. રાજકીય જગતની હસ્તીઓએ પણ આશા ભોંસલેના અવસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના તમામ નેતાઓએ આશાજીના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમનો અવાજ હંમેશા અજોડ રહ્યો – પીએમ … Continue reading આશા ભોંસલેના નિધનથી દેશમાં શોકની લહેર: પીએમ મોદી, અમિત શાહ, ગડકરી અને ફડણવીસ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed