થિરૂવન્તપુરમથી દિલ્હી સુધી મંથન: વેણુગોપાલ, સતીશન કે ચેન્નીથલા? કેરળના ‘કેપ્ટન’ કોણ?

કેરળ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસ પ્રેરિત UDF ગઠબંધને ઇતિહાસ તો રચ્યો છે. પરંતુ જીતના આઠ દિવસ બાદ પણ રાજ્ય ‘કેપ્ટન’ વગરનું છે. પ્રચંડ બહુમતી છતાં મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત ન થતા રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલમાં મુખ્યમંત્રીની પસંદગીનું કેન્દ્રબિંદુ થિરૂવન્તપુરમથી ખસીને દિલ્હી પહોંચ્યું છે.જ્યાં હાઈકમાન્ડ દ્વારા સતત … Continue reading થિરૂવન્તપુરમથી દિલ્હી સુધી મંથન: વેણુગોપાલ, સતીશન કે ચેન્નીથલા? કેરળના ‘કેપ્ટન’ કોણ?