વાંકાનેર તાલુકામાં જે જમીન ૧૯૫૩માં દાતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયના ભુમિહીનોને ભુદાનમાં મળેલ હતી તે જમીનની ખરીદી કરી તેમા પરિવારોના નામો પણ સમાવેશ કરી દિધા.
રાજકોટ મનપાના ATP દ્વારા ખાતાના વડાને અંધારામાં રાખી ભુદાનની જમીન મેળવી લીધી !?
ગુજરાત રાજય સેવા (વર્તણુંક) નિયમો, ૧૯૭૧ની જોગવાઈ અનુસાર કોઈપણ સરકારી કર્મચારી તેની સરકરી ફરજો અદા કરવામાં મુંઝવણ ઉભી કરે એવું કોઈ રોકાણ કરી શકે નહિ અથવા તેના કુંટુંબના કોઈપણ સભ્યને તેમ કરવાની છુટ આપી શકશે નહિ. તેમજ જીસીસી રૂલ્સ-૧૯૭૧ના નિયમ પણ કોઈપણ સરકારી કર્મચારી જેમાં તે અથવા તે તત્પુરતો તેને નોકરીમાં રાખવામાં ખાતા અથવા કચેરીના હુકમો દ્વારા અથવા તે હેઠળ જે- તે સમયે અમલમાં હોઈ એવા કાયદાની જોગવાઈઓ અનુસાર વેંચવામાં આવે અથવા હરાજી કરવામાં આવે તેવી કોઈ મિલ્કત જાતે કે એજન્ટ દ્વારા અથવા નામે કે બીજાના નામ પર અથવા સંયુક્ત રીતે કે બીજાઓની સાથે ભાગમાં ખરીદી શકશે નહિ કે હરાજીમાં તેને માટે બોલી મુકી શકશે નહિં તેવું છે. પ્રશ્ન એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના એક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા જે ખાતામાં તેઓ સેવા આપે તે ખાતાના વડાને પણ અંધારામાં સમિતિ દ્વારા વાંકાનેર તાલુકામાં જે જમીન ૧૯૫૩માં દાતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયના ભુમિહીનોને ભુદાનમાં જમીન મળેલ હતી તે જમીનની ખરીદી કરી તેમા પરિવારોના નામો પણ સમાવેશ કરી દિધા. શું સરકાર અંધારામાં કે આંખ આડા કાન? મનપાના ATPએ ભૂદાનમાં મળેલ જમીનને પોતાના નામે મોટું કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે પોતાના કાર્યક્ષેત્રમાં કરેલી ક્રીમિયાગીરી પરિવાર માટે કરી જમીન ખરીદી કરેલ છે. ભૂદાનમાં મળેલ જમીન કાળાંધોળા કરી પોતાના કરી લીધી હોવાનું સામે આવ્યું છે. કરાયેલ જમીનના માલિકોમાં બે વ્યક્તિ હોવાનું ખુલવા પામ્યું છે. વાડીના ગાડા માર્ગે ચાલતું મરઘાં ઉછેર કેન્દ્ર કોનું તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
જમીન પોતાના અથવા અસર કરે -૨૧ અનુસાર નોકરી કરતા હોઈ આવ્યો હોઈ તે તેના પોતાના સ્પષ્ટ જણાવેલ રાખી ભુદાન કરી લેવાનું મસ . અગ્રીકાંડ બાદ , સાથોસાથ પરિવારના નામે પરિવારના નામે સરકારી કર્મચારી નામે કરવા ગ્રામ પંચાયતના કીમિયાગીરી.. કારણ કે કોઈના નામે ટ્રાન્સફર ના કરી નિયમ હોય, તપાસ થાય તો અને પોતાના ફરજ વિસ્તારમાં સામે આવે તેમ છે. મામલતદાર, મહેસૂલી તક્ષાટી ભટાઈ તેવું લોકો પૂછી રહ્યા છે ATPએ ભુદાનમાં મળેલ જમીન પરિવારના નામે કરી લીધી નામે કરવા ગ્રામ પંચાયતના કરી હશે કીમિયગીરી કારણ કે જમીન કોઈના નામે ટ્રાન્સહર સરકારી નિયમ છે. આ અધિકારી કરોડો રૂપિયાની છેતરપિંડી અને કરેલ અનેક કાળા કરતૂતો સામે ચર્ચાઈ રહ્યું છે. સંત વિનોબા ગરીબ ખેતમજુરો માટે જમીનદારો મેળવી ખેતમજુરોને અપાવી હતી તે કારસો ચાલી રહ્યો છે. ભુદાનમાં શકીએ તો સરકારને જમીન પરત જમીન બિનખેતી’ થઈ શકતી નથી બિનખેતી કરવી પડે તો ફરજિયાત લેવી પડે છે. જો આ જમીન ખેડવી પરત કરવી પડે છે. આ જમીન ઉપર હોય તે જ ખેતી કરી શકે છે. ભૂદાનની જમીનનો નિકાલ થઈ વિભાગના પત્રમાં એ વાતનો પણ સમિતિ જેવી કોઈ સંસ્થા હયાત પ્રમાણપત્ર આપી શકતી નથી. ખેડૂત થઈ શકે.
સરકારશ્રીના મહેસુલ જોગવાઈ મુજબ જો કોઈ ખેડૂત ભૂદાનની જમીન વેચી નાખે તો રેકર્ડ સાથે કરી હશે પચાવેલ કે ખરીદેલ આ જમીન શકાય.. તેવો સરકારી કરોડો રૂપિયાની છેતરપિંડી કરેલ અનેક કાળા કરતૂતો કલેક્ટર, નાયબ કલેક્ટર, વિગેરે અંધારામાં કે ભાગ . રાજકોટ મનપાના એક કાળાંધોળા કરી પોતાના હોવાની વાત સામે આવી છે. રેકર્ડ સાથે આ અધિકારીએ પચવેલ કે ખરીદેલ આ ના કરી શકાય.. તેવો સામે તપાસ થાય તો પોતાના ફરજ વિસ્તારમાં આવે તેમ હોવાનું લોકમુખે ભાવેએ ભૂદાન ચળવળ હેઠળ પાસેથી દાનથી જમીન જમીનો વેચી મારવાનો મળેલ જમીન ખેડી ન કરવી પડે છે. ભૂદાનની . જો કોઈ સંજોગોમાં તે રીતે સરકારની મંજુરી ન હોય તો તે સરકારને જેને જમીન ફાળવાઈ સરકારની પૂર્વ મંજુરી વગર શકે નહીં. મહેસૂલ ઉદોખ છે કે ભૂદાન નથી, માટે આ સંસ્થા સામે પણ કાર્યવાહી વિભાગના ઠરાવની પોતાની પાસે રહેલી સામાન્ય જમીનના કાયદા આ જમીનનું વેચાણ કરવામાં આવે તો ટ્રાન્સફર કે અન્ય ત્રાહિતના કભજે સોંપવામાં આવે તો ચોકકસપણે શરતનો ભંગ થાય. આમ ભૂદાનમાં મેળવવામાં આવેલ જમીન તેવા જમીન ધારણ કરનાર વેચી કે તબદીલ કરી શકે નહીં. તે સંજોગોમાં આ જમીન અંગે સત્તા પ્રકાર મૂળ જે હોય તે જ રહે છે. તેથી ભૂદાનમાં મેળવવામાં આવેલી જમીનને જે તે જમીન ધારણ કરનાર કોઈપણ સંજોગોમાં વેચી શકશે નહીં તેવી રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી પાડવી જોઈએ અને બીજી જે પણ કાર્યવાહી કરવાની થાય તે પણ સરકારશ્રીએ આપેલી સૂચનાઓ મુજબનો અમલ કરવાનો રહેશે. શું તંત્ર આ ભાબતે અજાણ છે કે આંખ આડા કાન કરી રહ્યું છે!?
સરકારી જોગવાઈ મુજબ ભૂદાનમાં મળેલી જમીનના ૭-૧૨ અને ૮- અના ઉતારામાં ‘ભૂદાન સમિતિ તરફથી’ આ લખવું ફરજિયાત છે. મહેસૂલ વિભાગમાં તા ૩-૧૧- ૮૮ના પત્રક ક્રમાંક ભદન-૨૭૮૪-૧૭૭૯-ક મુજબ ૭- ૧૨ના ઉતારા માંથી ભૂદાન હટાવી શકાય નહીં. તે કયારેય કમી થઈ શકે નહીં. જો કે ભૂદાન સમિતિ ૭-૧૨ના ઉતારામાંથી પોતાનો હક-દાવો જતો કરવા માટે “ના વાંધા પ્રમાણપત્ર’ આપે છે, જે ખોટું છે. ભૂદાનમાં આપેલી જમીન અંગેની શરતો બાબતે આપેલી સૂચનાઓમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે ભૂદાનની જમીન દાનમાં મેળવનાર વ્યક્તિ દાન આપનાર વ્યકિતને પ્રાપ્ત એવા તમામ અધિકારો તે જમીન ઉપર ધરાવી શકે છે. એટલે જો દાન આપનાર વ્યક્તિની જમીન મૂળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો તેટલા જ મર્યાદિત હક્કો દાન મેળવનાર વ્યક્તિને હોય અને અને પ્રાપ્ત થાય. વળી જો દાન આપનારની જમીન જૂની શરતની હોય તો દાન મેળવનાર વ્યકિત/પૂરા હક્કવાળી મેળવશે. વધુમાં ભૂદાનમાં આપવામાં/મેળવવામાં આવેલી જમીન ખાતેદારે જાતે ખેડવાની હોય છે. આ જમીન વેચવાની, ભાગે કે સાંથેથી આપવાની હોતી નથી તેમજ પડતર પણ